જે તમે આજે કરશો કાલે એ જ તમારી સાથે થશે, કુદરતનો એ નિયમ છે અનુભ કહે છે કે ત્યાં મૌન રહેવું જોઈએ જ્યાં તમારા શબ્દો તમારી વાતને સમજાવી ના શકે મન ભરાઈ જાય ત્યારે સૌથી શ્રેષ્ઠ પણ સાવ નકામું લાગવા માંડે છે જો પોતાના જ લોકોને હરાવવામાં તમને જીત લાગે છે, તો સમજી લેવું કે તમે સાચે જ એક નીચ માણસ છો જીતી ગયા પછી પણ જો તમારું દિલ ખુશ ના થાય તો સમજી જવું કે કંઇક એવું હારી ગયા છો જે જીત કરતા પણ વધુ જરૂરી હતું સાચો નેતા એ હોય છે જે મુશ્કેલ રસ્તાઓ પર પહેલા પોતે ચાલી બતાવે છે મજાક મજાકમાં ઈર્ષા પણ દેખાઈ જાય છે, બસ થોડું ધ્યાનથી સાંભળવાની આવશ્યકતા હોય છે !! જો તમે પોતાને દુ:ખી કરવા માંગો છો તો તમને અનેક મોકા મળશે, કેમ કે કોઈક ને કોઈક કંઇક એવું જરૂર કરશે જે તમને પસંદ નહીં હોય !! આ દુનિયા એ નથી જોતી કે પહેલા તમે શું હતા, પરંતુ એ જોવે છે કે હાલ તમે શું છો !! જરૂરથી વધારે બોલવા વાળા સાથે, જરૂરથી ઓછો સંબંધ રાખવો જોઈએ !! જે રસ્તો ભગવાને તમારા માટે ખોલ્યો હોય, એને દુનિયાની કોઈપણ તાકાત બંધ ના કરી શકે ! ! ધીરજની એક સીમા હોય છે, જો હદથી વધારે થઇ જાય તો પછી એ કાયરતા ગણાય છે !! Load More
જીતી ગયા પછી પણ જો તમારું દિલ ખુશ ના થાય તો સમજી જવું કે કંઇક એવું હારી ગયા છો જે જીત કરતા પણ વધુ જરૂરી હતું
જો તમે પોતાને દુ:ખી કરવા માંગો છો તો તમને અનેક મોકા મળશે, કેમ કે કોઈક ને કોઈક કંઇક એવું જરૂર કરશે જે તમને પસંદ નહીં હોય !!